Lohgarh Fort Murder Case : શું સિયાને મળી જશે જામીન ? Analysis With Vikas Makwana
હાલ સમગ્ર દેશમાં Lohgarh Fort Murder Case ખૂબ જ ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂણેના કેતન અગ્રવાલ કેસમાં આરોપી સિયા અને ચેતન આરોપી સાબિત થશે કે કેમ ?
હાલ સમગ્ર દેશમાં Lohgarh Fort Murder Case ખૂબ જ ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂણેના કેતન અગ્રવાલ કેસમાં આરોપી સિયા અને ચેતન આરોપી સાબિત થશે કે કેમ ? તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે. સિયા અને ચેતનના રિમાન્ડ પૂર્ણ થયા અને પોલીસ દ્વારા તેમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ગુનાહિત ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કર્યું હતું.વઆ હચમચાવનારા સમગ્ર કેસનું ગુજરાત ફર્સ્ટના યુવા પત્રકાર વિકાસ મકવાણા દ્વારા અહીં સઘન વિશ્લેષણ કરવામાં આવ્યું છે.....જુઓ અહેવાલ.....

